1➤ ધોળાવીરાને સ્થાનિક લોકો કયાં નામે ઓળખે છે?
2➤ ઘોડાના સંદિગ્ધ અવશેષો કયાંથી મળી આવ્યા છે?
3➤ હડપ્પાકાલિન સમયના વિવિધ અવશેષો જેવા કે કથરોટ, નળાકાર વાસણો, ફૂલદાની વગેરે કયાંથી મળી આવ્યા છે?
4➤ ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના સ્થળનું નામ જણાવો.
5➤ ડોકયાર્ડ, જોડિયા કબર, ચોખાના અવશેષો, પથ્થરની ઘંટીના અવશેષો કયાંર્થી મળ્યા છે?
6➤ કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે?
7➤ કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે?
8➤ ગુજરાતનાં કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટીયાં કે બોર્ડ” મળી આવ્યા છે?
9➤ ગુજરાતની કઈ હડપ્પીય સાઈટ પરથી યુગ્મ કંકાલ કયાંથી મળી આવ્યા છે?
10➤ આદ્ય - ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું?
11➤ ગુજરાતમાં પ્રાચીન જીવમયયુગના અવશેષો કયાં જોવા મળે છે?
12➤ ગુજરાતમાં પાષાણયુગની હાજરીની સૌપ્રથમ શોધ કયારે અને કોણે કરી?
13➤ પ્રાચીન પાષાણયુગમાં ઉપયોગમાં લેવાતા ‘ગાભો’ અને ‘પતરી એ હતું?
14➤ કયાંના લોકો અબરખિયા લાલ મૃતપાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિતરામણ કરતાં?
15➤ હાથીદાંતની બનાવટની વસ્તુઓ કયાંથી મળી છે?
16➤ માછલાં પકડવાની ગલ, કાંસાની ચપટ, વીંધર્ણો અને બાણફળો કયાંથી મળી આવ્યા છે?
17➤ હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળપર કઈ નદીના કિનારે આવેલું છે?
18➤ સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ કયાંથી મળી આવ્યું છે?
19➤ હાલમાં જ શોધાયેલું ધોળાવીરા ઉપરાંતનું હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીય નગરનું નામ જણાવો. ખીરસરા 022) ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના બંદરો કયા કયા હતા?
20➤ પ્રાચીનકાળમાં ગુજરાતનો મોઢેરાની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
21➤ પ્રાચીનકાળમાં વડનગરની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
22➤ પ્રાચીનકાળમાં ખંભાતની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
23➤ પ્રાચીનકાળમાં ભરૂચની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખતો?
24➤ મોહે-જો-દડોના સંશોધકનું નામ જણાવો. –
25➤ ગુજરાતમાં મળેલ સૌપ્રથમ સાઇટ રંગપુરના સંશોધકનું નામ જણાવો.
26➤ ધોળાવીરાના સંશોધકનું નામ જણાવો.
27➤ સુરકોટડાના સંશોધકનું નામ જણાવો.
28➤ શ્રીકૃષ્ણ એ કઈ નદીના કાંઠે દેહત્યાગ કર્યો હતો?
29➤ શ્રીકૃષ્ણ એ જે સ્થળે દેહત્યાગ કર્યો હતો તે સ્થળ કયા નામે ઓળખાય છે?
30➤ શ્રીકૃષ્ણ એ કયા વૃક્ષના નીચે પોતાનો દેહત્યાગ કર્યો હતો?
31➤ ભગવાન પરશુરામના પિતાનું નામ જણાવો. –
32➤ કયા ૠષિએ અસૂરો ને હરાવવા પોતાના અસ્થિ ઇન્દ્રદેવને દાનમાં દીધા અને સાબરમતિ કાંઠે પોતાનો દેહત્યાગ કર્યો?
33➤ ભગવાન શ્રીકૃષ્ણની પૌત્રવધુનું નામ જણાવો.
34➤ ‘અષ્ટાધ્યાયી' ગ્રંથ શાને લાગતો છે?
No comments:
Post a Comment